Milestone-3 Flashcards

1
Q

ભગવાન સદાય સર્વકર્તા

A

ભગવાન સદાય સર્વકર્તા, સાકાર, સર્વોપરી છે અને મુમુક્ષુઓની મુક્તિ માટે હંમેશાં પ્રગટ રહે છે. (૧૦૬)

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
2
Q

અક્ષરબ્રહ્મસ્વરૂપ ગુરુ દ્વારા

A

અક્ષરબ્રહ્મસ્વરૂપ ગુરુ દ્વારા ભગવાન પોતાનાં સકળ ઐશ્વર્યો સહિત, પરમાનંદ અર્પતાં થકાં સદાય પ્રગટ રહે છે. (૧૦૭)

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
3
Q

અક્ષરબ્રહ્મ ગુરુને વિષે

A

અક્ષરબ્રહ્મ ગુરુને વિષે દૃઢ પ્રીતિ અને આત્મબુદ્ધિ કરવી. તેમને વિષે પ્રત્યક્ષ ભગવાનનો ભાવ લાવીને ભક્તિએ કરીને તેમની સેવા તથા ધ્યાન કરવાં. (૧૦૮)

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
4
Q

સ્વામિનારાયણ મંત્ર દિવ્ય

A

સ્વામિનારાયણ મંત્ર દિવ્ય, અલૌકિક અને શુભ મંત્ર છે. સ્વયં શ્રીહરિએ આ મંત્ર આપ્યો છે. સર્વ ભક્તોએ તેનો જપ કરવો. આ મંત્રમાં ‘સ્વામિ’ શબ્દથી અક્ષરબ્રહ્મને સમજવા અને ‘નારાયણ’ શબ્દથી તે અક્ષરબ્રહ્મથી પર એવા પુરુષોત્તમને સમજવા. (૧૦૯-૧૧૦)

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
5
Q

આ સિદ્ધાંત ભગવાન સ્વામિનારાયણે

A

આ સિદ્ધાંત ભગવાન સ્વામિનારાયણે આ લોકમાં પ્રબોધ્યો. ગુણાતીત ગુરુઓએ તેનું દિગંતમાં પ્રવર્તન કર્યું. શાસ્ત્રીજી મહારાજે તેને મૂર્તિમાન કર્યો. ગુરુઓના જીવનચરિત્ર-ગ્રંથોમાં તેની પુનઃ દૃઢતા કરાવવામાં આવી. આ સિદ્ધાંતને ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજે પોતાના હસ્તાક્ષરથી લખી સ્થિર કર્યો. સાક્ષાત્ ગુરુહરિના પ્રસંગથી આ સિદ્ધાંત જીવનમાં પ્રાપ્ત કરી શકાય છે. તે આ સનાતન મુક્તિપ્રદ સિદ્ધાંતને જ દિવ્ય ‘અક્ષરપુરુષોત્તમ દર્શન’ કહેવામાં આવે છે. (૧૧૧-૧૧૪)

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
6
Q

આવા પરમ

A

આવા પરમ દિવ્ય સિદ્ધાંતનું ચિંતવન કરતાં કરતાં નિષ્ઠાથી અને આનંદ-ઉત્સાહપૂર્વક સત્સંગ કરવો. (૧૧૫)

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
7
Q

ત્રણ દેહથી

A

ત્રણ દેહથી વિલક્ષણ એવા પોતાના આત્માને વિષે બ્રહ્મરૂપની વિભાવના કરી સદૈવ પરબ્રહ્મની ઉપાસના કરવી. (૧૧૬)

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
8
Q

સત્સંગનો આશરો પોતાના

A

સત્સંગનો આશરો પોતાના દુર્ગુણોને ટાળવા, સદ્‌ગુણોને પ્રાપ્ત કરવા અને પોતાના પરમ કલ્યાણ માટે કરવો. (૧૨૬)

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
9
Q

સ્વામિનારાયણ ભગવાન તથા ગુણાતીત ગુરુઓની પ્રસન્નતા

A

સ્વામિનારાયણ ભગવાન તથા ગુણાતીત ગુરુઓની પ્રસન્નતા પ્રાપ્ત કરવા સદા સત્સંગનો આશરો કરવો. (૧૨૭)

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
10
Q

અહો! આપણને

A

અહો! આપણને અક્ષર અને પુરુષોત્તમ બંને અહીં જ મળ્યા છે. તેમની પ્રાપ્તિના કેફથી સત્સંગના આનંદને સદાય માણવો. (૧૨૮)

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
11
Q

ભગવાન તથા ગુરુને વિષે મનુષ્યભાવ

A

ભગવાન તથા ગુરુને વિષે મનુષ્યભાવ ન જોવો. કારણ કે અક્ષર અને પુરુષોત્તમ બંને માયાથી પર છે, દિવ્ય છે. (૧૩૧)

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
12
Q

ભગવાન તથા ગુરુને વિષે વિશ્વાસ

A

ભગવાન તથા ગુરુને વિષે વિશ્વાસ દૃઢ કરવો, નિર્બળતાનો ત્યાગ કરવો, ધીરજ રાખવી તથા ભગવાનનું બળ રાખવું. (૧૩૨)

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
13
Q

મુમુક્ષુઓએ પ્રત્યક્ષ

A

મુમુક્ષુઓએ પ્રત્યક્ષ અક્ષરબ્રહ્મ ગુરુનો પ્રસંગ સદા પરમ પ્રીતિ અને દિવ્યભાવથી કરવો. (૧૩૪)

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
14
Q

અક્ષરબ્રહ્મસ્વરૂપ ગુરુને વિષે

A

અક્ષરબ્રહ્મસ્વરૂપ ગુરુને વિષે દૃઢ પ્રીતિ એ જ બ્રાહ્મી સ્થિતિ તથા ભગવાનના સાક્ષાત્કારને પામવાનું સાધન છે. (૧૩૫)

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
15
Q

અક્ષરબ્રહ્મ ગુરુના ગુણો

A

અક્ષરબ્રહ્મ ગુરુના ગુણો આત્મસાત્ કરવા માટે તથા પરબ્રહ્મની અનુભૂતિ માટે અક્ષરબ્રહ્મ ગુરુના પ્રસંગોનું સદાય મનન કરવું. (૧૩૬)

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
16
Q

મન-કર્મ-વચને

A

મન-કર્મ-વચને ગુરુહરિનું સદા સેવન કરવું અને તેમને વિષે પ્રત્યક્ષ નારાયણસ્વરૂપની ભાવના કરવી. (૧૩૭)